ઉતરાયણ ના દિવસે હવા ના હોય, હોળી ના દિવસે પાણી ના હોય, અને બેસતાવર્ષ ના દિવસે સામેવાળી ના હોય, આ બધા કરતા વધારે દુઃખ તો ત્યારે થાય જયારે નવરાત્રી ની રાત્રે વરસાદ હોય.