કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ
તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા બહેતર તો એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે
અને આપણા માટે શું લાભદાયી છે
તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
********શુભ રાત્રી********