દિલવાળા સાથે દૂનિયાને કોઈ યોગ નથી સંયોગ નથી, આસુંને વહાવી શું કરવું રડવાનો કંઈ ઉપયોગ નથી. મજબુર થઈને હસવું એ કંઈ શોખ નથી ઉપભોગ નથી, જીવવુ તો પડે છે કારણકે મૃત્યુના કોઇ સંજોગ નથી.