જેને બીજામાં ખામી દેખાય એની મંઝીલ હજુ ખૂબ લાંબી છે
જેને પોતાના માં ખામી દેખાય એની હવે અડધી મંઝિલ જ બાકી છે
અને
જેને ક્યાંય ખામી દેખાતીજ નથી એ પરમાત્મા ની પાસેજ ઉભો છે