ભગવાન પર ભરોસો કરવાનું શીખવું હોય તો પક્ષીઓ પાસે થી શીખો.
કેમ કે
સાંજે તે માળા માં પાછું આવે છે ત્યારે તેની ચાંચ માં કાલ માટે કોઈ દાણો નથી હોતો