જ્યારે હથેળીમાં રહેલી ભાગ્યરેખા સુકાતી લાગે...
ત્યારે....
કોઈ ગરીબના આંસુનું સિંચન કરજો...
ભાગ્યરેખાઓ નો બગીચો હથેળીમાં ખીલશે...