"માણસ" જ્યાં સુધી "છેતરાય" છે, ત્યાં સુધી જ એ "ભોળો" ગણાય છે.
જેવો "તે છેતરાવાની ના પાડે" છે કે તેના "અવગુણ" પર "રસપ્રદ સંશોધન" શરુ થાય છે.
🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂