વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,
"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, કારણ કે સખત ઉનાળામાં આપણે તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા"
અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન
🍁₲๑๑d ℳorning🍁 🍂જય શ્રી સ્વામિનારાયણ🍂