Jokes in Gujarati

Category

એક માણસ બાબાજીનો સત્સંગ સાંભળીને ઘરે આવ્યો.

ઘરે આવીને તેણે પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પોતાની નોકરાણી સાથે લગ્ન કરી લીધા.

સંબંધીઓએ પૂછ્યું તમે આવું કેમ કર્યું?

માણસે જવાબ આપ્યો : બાબાજીએ કહ્યું હતું કે, માયાને છોડી દો અને શાંતિ સાથે રહો.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share