એક માણસ બાબાજીનો સત્સંગ સાંભળીને ઘરે આવ્યો.
ઘરે આવીને તેણે પોતાની પત્નીને ઘરમાંથી કાઢી મૂકી અને પોતાની નોકરાણી સાથે લગ્ન કરી લીધા.
સંબંધીઓએ પૂછ્યું તમે આવું કેમ કર્યું?
માણસે જવાબ આપ્યો : બાબાજીએ કહ્યું હતું કે, માયાને છોડી દો અને શાંતિ સાથે રહો.