પત્ની : એવો કયો કાયદો છે કે મારે જ તમને રોજ રસોઈ કરીને જમાડવા?
પતિ : ગાંડી, દુનિયાનો નિયમ છે કે કેદીને સરકાર જ જમાડે.
જોક્સ 12 :
ગોર મહારાજ : ગંગાજળમાં બનાવેલી બે પ્લેટ પાણીપુરી ખવરાવ્યાં બાદ પણ બા નો આત્મા કેમ શરીર ત્યાગ નથી કરતો? શું વધુ ગંગાજળ જોઈએ છે?
ત્યાં પાછળથી એક મહિલા બોલી : કોરી મસાલા પુરી તો ખવરાવો. પછી જાયને.