સાવધાન ગુજરાતમાં અગાઉ આવેલ મોટાભાગના વાવાઝોડા સોમનાથ આવતા તો મહાદેવને મળીને , પોરબંદર આવતા તો સુદામાને મળીને, દ્વારિકા આવતા તો કાળિયાઠાકરને મળીને.... પાછાં વળી ગયા હતા. પણ આ વખતે દિવ થઈને આવે છે... સાચવજો હો..