Jokes in Gujarati

Category

સાવધાન
ગુજરાતમાં અગાઉ આવેલ મોટાભાગના વાવાઝોડા 
સોમનાથ આવતા તો મહાદેવને મળીને , 
પોરબંદર આવતા તો સુદામાને મળીને, 
દ્વારિકા આવતા તો કાળિયાઠાકરને મળીને.... 
પાછાં વળી ગયા હતા.
પણ 
આ વખતે દિવ થઈને આવે છે...
સાચવજો હો..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share