પૂજ્ય બાપુ માનતા હતા કે તંદુરસ્ત શરીર અને મન માટે સ્વચ્છતા જરૂરી છે. આવો, ચાલો આપણે સ્વચ્છતાની શપથ લઈએ અને બાપુના સ્વપ્નોની સ્વચ્છ અને સુંદર ભારતની રચનામાં ફાળો આપીએ.
🙏 ગાંધી જયંતી ની શુભકામના 🙏