હું કોઈ કામ પ્રાર્થના વગર કરતો જ નથી. જેમ શરીર ને ભોજન અનિવાર્ય છે તેમ આત્મા ને પ્રાર્થના અનિવાર્ય છે. -મહાત્મા ગાંધી