દશેરા ની શુભકામનાઓ. સાચી વાત છે માનવી જો પોતાનો અહં ઓગાળી શકે તો જીવનની ઘણી તકલીફો નો નીવેડો આવી જાય. અસત્ય પર સત્યના વિજય પ્રસંગે ફાફડા જલેબી ખાધા ને ?