વસંત પંચમી એટલે વિદ્યાની દેવી સરસ્વતીમાની કૃપા મેળવવાનો ઉત્તમદિવસ છે .
પ્રજ્ઞાપ્રારમીતા મા શારદાના ગુણગાન કરી એને પૂજવાનો દિવસ છે.