શત્રુઓને હણી નાખવામા જેને
સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,
અને જેના મનમા કોઈનાય પ્રત્યે
શત્રુતાનો ભાવ જ પેદા ન થાય
તેને કહેવાય અજાતશત્રુ.
********શુભ રાત્રી********