જીવન માં કોઈ નો ભરોસો ના તોડતા કેમકે ઓગળેલી ચોકલેટ ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે પણ મૂળ આકારની નહી બને, ભરોસાનું પણ આવું જ છે.. જય શ્રી કૃષ્ણ સુ-પ્રભાત