મહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે, બાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે. 🙂