ચિરાગ ની સામે તિમિર ની શું વિસાત ? સુર્ય નું અજવાળું નથી તો શું થયું ? એક ચિરાગ જ બસ છે ઘર ને ઝળહળવા માટે , તમારા જન્મદિવસ ની શુભકામના છે સાથે .