કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા બહેતર તો એ છે કે તે વ્યક્તિમા શું શું સારૂં છે અને આપણા માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
શુભ રાત્રી