કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.
શુભ રાત્રી