Shayari in Gujarati

Category

જે માણસ તદન તંદુરસ્ત હોય
જેના પર પાઈનું પણ દેવું ન હોય
અને જેનો અંતરાત્મા સાફ હોય તે
માણસના સુખમાં કશું ઉમેરવા જેવું
કાય બાકી રહેતું નથી.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share