ઈશ્વરે દિલ સાથે દિલનો મેળાપ કરાવ્યો કુદરતનો સૌથી પવિત્ર સંબંધ બનાવ્યો મૈત્રી નિભાવી શકાય દિલથી તેથી જ તો ઈશ્વર પોતે મિત્રના રૂપમાં આવ્યો.