સ્વાર્થી થતી દુનિયા માં વધુ નહિ થોડું વિચારો, બધા અફસોસ થી કહે છે કે કોઈ કોઈનું નથી, પણ કોઈ એમ નથી વિચારતું કે આપણે કોઈ ના થયા કે કોઈ આપણા થાય.