આંસુ ત્યારે નથી આવતા જયારે તમે કોઈને ખોઈ બેસો છો. પણ આંસુ ત્યારે આવે છે, જયારે તમે ખુદ ને ખોઈ ને પણ બીજાને પામી નથી શકતા.