તમારા ચરિત્રને ક્યારેય બગીચા જેવું ના બનાવો કે જ્યાં ગમે તે વ્યક્તિ આવીને લટાર મારીને ચાલી જતી રહે... ચરિત્રને બનાવો... તો આકાશ જેવું બનાવો... જેના સુધી પહોંચવાની સૌની પ્રબળ ઇચ્છા હોય.....