એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ તો શું મળે? કવિએ સરસ જવાબ આપ્યો રાધા, રૂક્મણી, અને મીરાં એકસાથે મળે.