Love Sms in Gujarati

Category

એક ગણિતશાસ્ત્રીએ એક કવિને પૂછ્યું
કે પ્રેમ, લાગણી અને ભકિતનો સરવાળો કરીએ
તો શું મળે?
કવિએ સરસ જવાબ આપ્યો
રાધા, રૂક્મણી, અને મીરાં
એકસાથે મળે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share