હે રાધા વિચાર માત્ર પુલકીત કરી જાય મનને મારા,
જુદાઈ તારી વિચલિત કરી જાય મનને મારા.
લખાઈ જાય જો તૂ ભવોભવ માટે નસીબમાં,
તો આનંદ અલૌકિક મળી જાય મનને મારા.