ખુદા તારા દરબારમાં ખબર નથી પ્રસ્નો શુ પુછાતા હશે,
આત્માજ પરામાત્મા હશે તો પથ્થર કેમ પુજાતા હશે
અહીના જ કરેલા અહીયા ભોગવવા પડે તો સ્વગઁ અને નકઁ કેમ ચલાવતો હશે.
નીતી એજ ધમઁની નીતીને નેવે મુકી ધમઁનો વાયરો કેમ વાતો હશે
કહે તારી ઇચ્છા વિના એક પાંદડુ પણ હલતુ નથી પણ મને એમ લાગે છે કે
આ માનવીની મન માની આગળ કદાચ તુ પણ મુજાતો હશે ………….