પરપોટો કદિ અસ્તિત્વ ઉપર દસ લીટીનો નિબંધ લખી જ ન શક્યો છતાં એ તેની પારદર્શીતાના સો ટકા ગુણ મેળવીને પાસ થઇ ગયો.!!