"સાચુ જ બોલવાથી સાચુ નથી થવાતુ, સારૂ જ બોલવાથી સારૂ નથી થવાતુ;
વિસ્તારવી પડે છે હદ આપણા હ્રદયની, દાઢી વધારવાથી સાધુ નથી થવાતુ.".