કોઈ પણ માણસનો સમય ક્યારેય ખરાબ હોતો નથી. એ તો સમયની સાથે આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે. શુભરાત્રી