એક માણસ મરણ પથારી એ હતો, એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.
કોઈ એ કીધું, "એલા હવે તો ભગવાન નું નામ લે"
તો ક્હે, "નામ શું લેવું હવે ? એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જ છે ને?!" Very positive person