Jokes in Gujarati

Category

એક માણસ  મરણ પથારી એ હતો, 
એક -બે દીમાં જ ઉકલી જાય એમ હતો.

કોઈ એ કીધું, "એલા હવે તો ભગવાન નું નામ લે"

તો ક્હે, "નામ શું  લેવું હવે ?
એક -બે દીમાં તો રૂબરૂ મળવાનુ જ છે ને?!"
Very positive person
 

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share