Shayari in Gujarati

Category

ઝીંદગી મળવી એ નસીબની વાત છે,
મોત મળવું એ સમયની વાત છે,
પણ મોત પછી પણકોઈના દિલમાં જીવતા રેહવું,,
એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share