Jokes in Gujarati

Category

શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ?
ભૂરો : સાહેબ 9.15 નો
શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ? 
ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો. 

પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. .....
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share