શિક્ષક : ભગવાન રામે વનવાસ માટે કયો સમય નકકી કર્યો હતો ? ભૂરો : સાહેબ 9.15 નો શિક્ષક : એમ? સમજાવ કેવી રીતે ? ભૂરો : સાહેબ " વનવાસ " નુ ઉંધુ કરીને વાંચો.
પછી શિક્ષક ભણાવવા નુ છોડી ને રામકથા કરવા લાગ્યા. ..... 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣