હમેરે ત્યા તો વિચીત્ર વાતાવરણ હો ગયા હૈ.
સવારમે પવન ટાઢા વાતા હૈ.
દીવસમે બફારા લાગતા હૈ .
સાંજ કો જરાક ઠંડક લાગતા હૈ.
વળી મોડી રાત કો વાતાવરણ અળવિતરા હોતા હૈ.
ચાદર ઓઢતે હૈ તો ટાઢ વાતા હૈ.
ધાબળા ઓઢતે હૈ તો શરીર પરસેવેસે રેબઝેબ હોતા હૈ.
પંખા બંધ કરતે હૈ ને, તો મચ્છરા કરડતા હૈ
ગુજરાતની સમસ્યા વર્ણવતા રૂપાણી સાહેબ....