સાયરસ મિસ્ત્રીનું એક્સિડન્ટ માં મૃત્યુ થયું તો આખા દેશમાં પાછળ બેઠા હોય એના માટે પણ સીટબેલ્ટ ફરજિયાત કરી નાખ્યો......
....ભગવાનનો આભાર માનો કે અદાણીને ઝાડા નથી થતા નહીંતર તો આ લોકો દેશની તમામ પબ્લિકને ડાયપર પહેરવાનું ફરજિયાત કરે એવા છે 🤣🤣🤣
અંધેર નગરી અને ગંડું રાજા.