તમારી માન્યતાઓ તમારા વિચાર બની જાય છે,
તમારા વિચાર તમારા શબ્દ બની જાય છે,
તમારા શબ્દ તમારું કાર્ય બની જાય છે,
તમારું કાર્ય તમારી આદત બની જાય છે,
તમારી આદત તમારા મૂલ્યો બની જાય છે,
તમારા મૂલ્યો તમારી નિયતિ બની જાય છે,
સત્ય, અહિંસાના પૂજારી, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની
જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન.