જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે, આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.
“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ? સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.
દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત, ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.
તારાથી છલોછ