નયન મળતા નયન શરમાઈ જશે, મન મળતા મન હરખાઈ જશે, જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો, સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..