Shayari in Gujarati

Category

નયન મળતા નયન શરમાઈ જશે,
મન મળતા મન હરખાઈ જશે,
જીંદગી છે તો માં-બાપની સેવા કરી જો જો,
સ્વર્ગ શું છે ?….તે જીવતા જીવતા સમજી જશે..

  • Copy Message
  • WhatsApp Share
  • Facebook Share
  • Twitter Share