મારી અનુમતિ વિના કોઈ પણ મને ઠેસ નથી પહોંચાડી શકતો. -મહાત્મા ગાંધી
ચાલો આપણે બધા આ દિવસે સત્યના માર્ગે ચાલીએ અને આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપીએ.
🌸 ગાંધી જયંતી ની શુભેચ્છાઓ 🌸
🌷 ભારતના બંને મહાન નેતાઓને તેમની જન્મજયંતિ નિમિત્તે શત્-શત્ નમન 🌷
મહાત્મા ગાંધી ભારતને સ્વતંત્ર બનાવનાર શ્રેષ્ઠ નેતા.
લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના એક શ્રેષ્ઠ નેતા.
પૂજ્ય મહાત્મા ગાંધી અને ભારતમાતાના લાલ, લાલબહાદુર શાસ્ત્રીજી ને જન્મજયંતિ પર કોટી કોટી નમન અને પીંપળા ના વૃક્ષ દ્વારા સાદર સ્મરણાંજલિ.
🌸 ગાંધી જયંતી ની શુભકામનાઓ 🌸
ભારતના અમુલ્ય રત્ન જેને ભારતવર્ષને અહિંસા,સ્વચ્છતા,માનવતાવાદ,એકભારત જેવા પાઠ સિખવાડ્યા એવા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ને શત-શત નમન.
રાષ્ટ્રપિતા ગાંધીજીનું જીવન જ તેમનો સંદેશ છે… ભારત દેશ આજે મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતી ઉજવી રહ્યો છે.
ખાદી મેરી શાન હૈ, કરમ હી મેરી પૂજા હૈ.
સચ્ચા મેરા કર્મ હૈ ઓર, હિંદુસ્તાન મેરી જાન હૈ.
તમે મને જંજીરો માં જકડી શકો છો, યાતના દઈ શકો છો, આ શરીરનો નાશ કરી શકો છો પરંતુ તમે મારા વિચારો ને કેદ કરી શકો નહિ. -મહાત્મા ગાંધી
પૃથ્વી દરેક લોકોની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ છે, પરંતુ કોઈપણ વ્યક્તિની લાલચ સંતોષવા માટે પૂરતી સક્ષમ નથી. -મહાત્મા ગાંધી
વ્યક્તિની ઓળખ તેના કપડાથી નહીં, તેના ચારિત્ર્યથી થાય છે. -મહાત્મા ગાંધી
જે બદલાવ તમે દુનિયામાં લાવવા માંગો છો તે બદલાવ સૌ પ્રથમ તમારા માં કરો -મહાત્મા ગાંધી
તમારી માન્યતાઓ તમારા વિચાર બની જાય છે,
તમારા વિચાર તમારા શબ્દ બની જાય છે,
તમારા શબ્દ તમારું કાર્ય બની જાય છે,
તમારું કાર્ય તમારી આદત બની જાય છે,
તમારી આદત તમારા મૂલ્યો બની જાય છે,
તમારા મૂલ્યો તમારી નિયતિ બની જાય છે,
સત્ય, અહિંસાના પૂજારી, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની
જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન.
ખાદી મારી શાન છે, કર્મ જ મારી પૂજા છે,
સાચું મારુ કર્મ છે,
અને હિન્દુસ્તાન મારી જાન છે.
ગાંધી જયંતી ની હાર્દિક શુભેચ્છા
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ,
ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સંમતિ દે ભગવાન.
ગાંધી જયંતી ની હાર્દિક શુભકામના
‘સત્ય’ અને ‘અહિંસા’ એજ મારો ધર્મ છે,
‘સત્ય’ એ મારો દેવ છે અને અહિંસા એ તે દેવ ની આરાધના છે.
ગાંધી જયંતી ની હાર્દિક શુભેચ્છા